આ લીલા પાન ડાયાબિટીસને કરશે દૂર!

લોકોમાં ડાયાબિટીસનો રોગ સતત વધી રહ્યો છે.

ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે.

આહાર પર ધ્યાન ન આપવાને કારણે લોકોમાં ઘણી બીમારીઓ વધી રહી છે?

આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે, આવો કયો ઘરગથ્થુ ઉપાય છે.

MORE  NEWS...

આ કપલને ફળી નવરાત્રી, ગરબા રમતા બન્યા મિત્ર અને હવે બની ગયા દંપતી

તમારૂં બાળક મોબાઈલનો વધુ પડતો વરરાશ કરે છે? તો સાવધાન

મહિલાઓ કરવા ચોથના દિવસે ભૂલેચૂકેય ન કરે આ 4 કામ

જેનાથી લોકોનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે અને તેઓ ડાયાબિટીસનો શિકાર બને નહીં

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, સોપારી ચાવવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે.

સોપારીનું પાન ડાયાબિટીસ મટાડવામાં મદદ કરે છે.

સોપારીના પાનને પાણીમાં પલાળીને રાત્રે સૂતા પહેલા ચાવવા જોઈએ.

તેથી વ્યક્તિનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે.

MORE  NEWS...

આ લીલી શાકભાજીની બારેમાસ રહે છે ભારે માંગ, ખેડૂતે કર્યા ધનના ઢગલા

આ ફળ બ્રેસ્ટ કેન્સર માટે અસરકારક તથા ડેન્ગ્યુનો રામબાણ ઈલાજ

મળી ગયું પૈસાનું ઝાડ! ફક્ત એક વાર કરો વાવેતર પછી થશે કરોડોની આવક

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.