રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ જાણો મોદીજીએ કઈ મોટી વાતો કહી

સિયાવર રામચંદ્રની જય, બધાને રામ-રામ મોદીજીએ ભાષણની શરૂઆત કરી

"આજે આપણા રામ આવ્યા છે"

"સદીઓની રાહ જોયા પછી આપણા રામ આવ્યા"

"આ શુભ અવસર પર દેશવાસીઓને અભિનંદન"

"હું ગર્ભગૃહમાં ઈશ્વરની ચેતનાનો સાક્ષી બન્યો"

"મારું મન હજુ પણ આ અલૌકિક ક્ષણમાં લીન છે"

"રામલલા તંબુમાં નહીં પરંતુ દિવ્ય મંદિરમાં રહેશે"

"આ ક્ષણ અલૌકિક, દિવ્ય અને અકલ્પનીય છે"

"ભૂમિ પૂજન બાદથી દેશમાં ઉત્સાહ હતો"

"ગુલામીની માનસિકતા તોડીને આપણે આગળ વધી રહ્યા છીએ"

"લાંબી રાહ જોવા માટે હું રામલલાની માફી માંગુ છું"

"આજનું કાર્ય દૈવી શક્તિ દ્વારા પૂર્ણ થયું"