આ વાનગી કચ્છી માડુઓના હૃદયમાં કરે છે રાજ, શાહી કંદોઈ દ્વારા થયું હતું નિર્માણ
આજથી લગભગ 125 વર્ષ પહેલાં કચ્છના રાજદરબારમાં શાહી કંદોઈ વેલજી કારાએ પહેલી વખત 'પકવાન' બનાવ્યા હતા અને તેને મહારાઓ સમક્ષ રજૂ કર્યા હતા.
આ સ્વાદિષ્ટ ફરસાણથી તે સમયના મહરાઓ ખૂબ પ્રસન્ન થયા હતા અને એક શાહી પકવાન તરીકે વાર તહેવારો નિમિત્તે કંદોઈ દ્વારા રાજાના દરબાર માટે પકવાન બનાવવાનું શરૂ થયું હતું.
સમયની સાથે આ પકવાન સામાન્ય પ્રજા માટે પણ શરૂ કરવામાં આવ્યા હતા.
હાલ આ પકવાન કચ્છીઓના હૃદયમાં રાજ કરે છે.
MORE
NEWS...
કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી
સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...
ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક