આ દિવસે થશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ,  જાણો સમય અને અસર

જ્યોતિષશાસ્ત્રમાં, ગ્રહણની ઘટનાને ખગોળીય ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે.

અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામે જણાવ્યું કે વર્ષ 2023નું છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે રાત્રે 8.34 વાગ્યે થવા રહ્યું છે.

જે 2:25 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે અમાસ તિથિ હશે.

એટલું જ નહીં, પંડિત કલ્કિ રામે કહ્યું કે આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય.

જેના કારણે સુતક કાળ  માન્ય રહેશે નહીં.

સૂર્યગ્રહણ મુખ્યત્વે કેનેડા, બ્રાઝિલ, જમૈકા, અમેરિકા, એન્ટિગુઆ, કોલંબિયા વગેરે દેશોમાં જોઈ શકાશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે તેની અસર તમામ 12 રાશિઓ પર પણ જોવા મળે છે.

આ દરમિયાન, સૂર્યગ્રહણની ઘટનાને કારણે, તેની અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે.

સૂર્યગ્રહણનાં કારણે મેષ, કર્ક, તુલા અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો