નપુંસકતા દૂર કરશે આ છોડ!

અશ્વગંધાનો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.

જેને આયુર્વેદમાં મહત્વપૂર્ણ ઔષધિ જણાવવામાં આવી છે.

આમાં એન્ટી સ્ટ્રેસ ગુણ છે, જે તણાવમાંથી મુક્ત કરે છે.

MORE  NEWS...

તુલસી પર ચઢાવો આ 5 શુભ વસ્તુઓ! ઘરમાં આવશે બરકત, માતા લક્ષ્મીની કૃપાથી ભરેલી રહેશે તિજોરી

કાળી અડદની દાળના આ ઉપાય દૂર કરશે શનિદોષ, દુર્ભાગ્ય છોડી દેશે સાથ; આવશે ધન

ધનતેરસ પર સાવરણી સહિત આ વસ્તુઓ ખરીદવાનું ન ભૂલતા 

ઘણી રિસર્ચ પરથી જાણ થાય છે કે એનાથી કેન્સર ખતમ થાય છે.

હલ્દ્વાની સ્થિત વન અનુસંધાન કેન્દ્રના વન ક્ષેત્રાધિકારીએ આના પર જાણકારી આપી છે.

મદન સિંહ બિષ્ટએ જણાવ્યું કે આ એક પ્રાચીન ઔષધિ છે.

આનો ઉપયોગ જીવનની દરેક પ્રક્રિયામાં કરવામાં આવે છે.

શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને લાભ પહોંચાડે છે.

પુરુષોમાં ઇન્ફર્ટિલિટી અને નપુસંકતાને દૂર કરવામાં ફાયદાકારક છે.

આનાથી પુરુષોના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

તુલસી પર ચઢાવો આ 5 શુભ વસ્તુઓ! ઘરમાં આવશે બરકત, માતા લક્ષ્મીની કૃપાથી ભરેલી રહેશે તિજોરી

કાળી અડદની દાળના આ ઉપાય દૂર કરશે શનિદોષ, દુર્ભાગ્ય છોડી દેશે સાથ; આવશે ધન

ધનતેરસ પર સાવરણી સહિત આ વસ્તુઓ ખરીદવાનું ન ભૂલતા