પૂજા કરતી વખતે આ રીતે પ્રગટાવો દીવો, મોટામાં મોટી મનોકામના થશે પૂર્ણ

હિન્દુ ધર્મમાં સવાર-સાંજ ભગવાનની પૂજા કરવાનું વિધાન છે. 

આવું કરવાથી વ્યક્તિને વિશેષ લાભ મળે છે. 

યોગ્ય દિશા અને સમયે દીવો પ્રગટાવવાથી વિશેષ લાભ મળે છે. 

દરરોજ દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે. 

MORE  NEWS...

મહાગોચર! ગ્રહોના રાજા સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ, આ રાશિઓની ચાંદી જ ચાંદી

500 વર્ષ બાદ રચાયો આ દુર્લભ સંયોગ, શરૂ થશે આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ

મકરસંક્રાંતિ પર ઘરની આ દિશામાં મૂકી દો આ ખાસ વસ્તુ, ક્યારેય નહીં ખૂટે ધન-ધાન

માન્યતા છે કે તેલના દીવાને હંમેશા જમણા હાથ તરફ જ રાખવો જોઇએ. 

તેને ભગવાનની પ્રતિમાની બિલકુલ સામે જ પ્રગટાવવો જોઇએ. 

દીવો પ્રગટાવતી વખતે તે વાતનું ધ્યાન રાખો કે દીવો બુઝાઇ ન જાય. 

હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન દીવો બુઝાઇ જવો અશુભ માનવામાં આવે છે. 

MORE  NEWS...

મહાગોચર! ગ્રહોના રાજા સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ, આ રાશિઓની ચાંદી જ ચાંદી

500 વર્ષ બાદ રચાયો આ દુર્લભ સંયોગ, શરૂ થશે આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ

મકરસંક્રાંતિ પર ઘરની આ દિશામાં મૂકી દો આ ખાસ વસ્તુ, ક્યારેય નહીં ખૂટે ધન-ધાન