રાતના સમયે જમવાનો યોગ્ય સમય કયો?

આ સવાલ ઘણાં લોકોને થયો હશે.

વજન ઉતારવું હોય તો આ વાતનું ખાસ પાલન કરો.

તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. 

રાતનો જમવાનો સાચો સમય 6થી 8 વચ્ચેનો છે.

આ સમયે પાચન શક્તિ સારી હોય છે.

જેના લીધે ઊંઘવાની સાઈકલ પણ જળવાય છે.

સૂવાના 2 કલાક પહેલા જમવું સ્વાસ્થ્ય માટે લાભદાઈ.

મોડી રાત્રે જમવાથી પાચનક્રિયા પર ખરાબ અસર થાય છે.

જેથી 8 વાગ્યા પહેલા જમી લેવું હિતાવહ મનાય છે.