કચ્છી માડુઓના હ્રદયમાં રાજ કરે છે આ શાહી પકવાન
કચ્છમાં શાહી પકવાન ખૂબ જાણીતી વાનગી છે.
Click Here
ખાણી-પીણીના શોખીન કચ્છી માડુઓને આ પકવાન ખાસ જોઈએ.
Click Here
એક સમયે કચ્છના શાહી દરબારમાં આ ફરસાણ પેશ કરાયુ હતું.
Click Here
આજે આ ફરસાણ કચ્છીઓના રોજિંદા નાસ્તાનો ભાગ બની ગયો છે.
Click Here
માત્ર કચ્છી જ નહીં પરંતુ, દેશ-વિદેશથી આવતા લોકો પણ તેનો સ્વાદ જરુર માણે છે.
Click Here
આજથી લગભગ 125 વર્ષ પહેલાં કચ્છના રાજદરબારમાં શાહી કંદોઈ વેલજી કારાએ પહેલીવાર આ પકવાન બનાવ્યા હતાં.
Click Here
આ સ્વાદિષ્ટ ફરસાણથી મહારાઓ ખૂબ જ ખુશ થયા હતાં.
Click Here
આ સાથે આ પકવાન સામાન્ય પ્રજા માટે પણ શરુ કરવામાં આવ્યા હતાં.
Click Here
હાલ, આ પકવાન કચ્છીઓના હ્રદયમાં રાજ કરે છે.
Click Here
આજે વેલજી કારાની પાંચમી પેઢી આ પકવાનના વેપાર સાથે જોડાયેલી છે.
Click Here
આ પકવાન બનાવવામાં કચ્છના પાણી અને કચ્છની હવા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
Click Here
આ કારણોથી કચ્છ બહાર બનાવવામાં આવતા પકવાનમાં કચ્છી પકવાન જેવો સ્વાદ મળતો નથી.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...