2001માં કચ્છ પર ત્રાટકેલા ભૂકંપે કચ્છની સાથે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. તેમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માની યાદમાં ભુજિયા ડુંગર પર એક અદ્યતન મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.