Tilted Green Blob

નર્મદાનો દરેક કંકર કેમ કહેવાય છે 'શંકર', રોચક છે કારણ

Tilted Green Blob

સનાતન ધર્મમાં નદીઓનું વિશેષ મહત્ત્વ છે. તેને પાવન અને પવિત્ર માનવામાં આવે છે.

Tilted Green Blob

ગંગા નદીની જેમ જ નર્મદા નદીને પણ પૂજવામાં આવે છે.

Tilted Green Blob

નર્મદા નદી માટે કહેવામાં આવે છે કે નર્મદાના દરેક કંકરમાં શંકરનો વાસ છે.

MORE  NEWS...

રાહુ-કેતુ આ દિવસે બદલશે ચાલ, 4 રાશિના જાતકોને થશે લાભ જ લાભ

આજે પરિવર્તિની એકાદશી પર આ સરળ વિધિથી કરો પૂજા

Money Mantra 25 Sept: જાણો શું કહે છે તમારું રાશિફળ

Tilted Green Blob

શું તમે જાણો છો કે નર્મદાનો દરેક કંકર શંકર એવું કેમ કહેવામાં આવે છે? ચાલો જાણીએ.

Tilted Green Blob

કહેવામાં આવે છે કે નર્મદા નદીની વર્ષોની તપસ્યા બાદ બ્રહ્માજી પ્રસન્ન થયા અને નર્મદા નદીને વરદાન માગવાનું કહ્યું.

Tilted Green Blob

નર્મદાએ વરદાન માગ્યું કે, મને ગંગા નદી સમાન કરી દો.

Tilted Green Blob

ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, કોઇ દેવતા શિવજી અને કોઇ પુરુષ વિષ્ણુની બરાબરી કરી લે, કોઇ નગરી કાશીની બરાબરી કરી લે, ત્યારે કોઇ બીજી નદી ગંગા સમાન થઇ શકે છે.

Tilted Green Blob

આ સાંભળીને નર્મદાએ વરદાનનો ત્યાગ કર્યો અને કાશીમાં જઇને શિવલિંગની સ્થાપના કરી ઘોર તપસ્યા કરવા લાગ્યા.

Tilted Green Blob

ત્યારે શિવજીએ પ્રસન્ન થઇને નર્મદા નદીને દર્શન આપ્યા અને વરદાન આપ્યું કે, તારા તટ પર જેટલા પણ પત્થર છે, તે શિવલિંગ રૂપ થઇ જશે.

Tilted Green Blob

શિવજીએ નર્મદા નદીને કહ્યું કે, ગંગા નદીમાં સ્નાનથી પાપ નષ્ટ થઇ જાય છે, પરંતુ તમારા દર્શન માત્રથી તમામ પાપનું નિવારણ થઇ જશે.

Tilted Green Blob

ત્યારથી જ નર્મદાનો દરેક કંકર શંકર એવું કહેવાય છે.

Tilted Green Blob

નર્મદા નદીના પથ્થરોને નર્મદેશ્વર શિવલિંગ કહેવામાં આવે છે. તમામ પ્રકારના શિવલિંગમાંથી નર્મદેશ્વર શિવલિંગનું વિશેષ મહત્ત્વ છે.

MORE  NEWS...

બુધના રાશિ પરિવર્તનથી રચાશે ભદ્ર મહાપુરુષ રાજયોગ

Pitru Paksha 2023: પિતૃપક્ષમાં વાવો આ 5માંથી કોઇ એક છોડ