કયા ગ્રહની કેટલી પરિક્રમા કરવી? જાણો શું છે એનું મહત્વ

સનાતન ધર્મમાં પરિક્રમાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

દેવી-દેવતાઓની જેમ ગ્રહોની પણ પરિક્રમા કરવામાં આવે છે.

દરેક ગ્રહના પરિભ્રમણની પદ્ધતિ અલગ હોય છે.

MORE  NEWS...

બે દિવસ બાદ શનિ બદલશે નક્ષત્ર, આ રાશિઓના ખતમ થશે 'બુરે દિન';

શુક્ર અને સૂર્યએ મળીને બનાવ્યો એક અદભુત રાજયોગ, આ રાશિઓને બનાવશે માલામાલ

એક ચપટી હળદર બદલી નાખશે તમારું જીવન, શ્રીહરિ અને બૃહસ્પતિ દૂર કરશે બધી સમસ્યા

પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા આ અંગે વિગતવાર જણાવ્યું છે.

સૂર્ય ભગવાનની આસપાસ 11 વખત અને ચંદ્ર ભગવાનની 5 વખત પરિક્રમા કરવી જોઈએ.

મંગળ ભગવાનની 12 વાર અને બુધ દેવની પૂજા કર્યા પછી 6 પરિક્રમા કરો.

ગુરુની 4 વખત અને શુક્રની 3 વખત પરિક્રમા કરવી જોઈએ.

શનિદેવની 11 વખત પરિક્રમા કરો, તેનાથી માનસિક શાંતિ મળે છે.

રાહુ દોષ દૂર કરવા માટે 4 વખત પરિક્રમા કરવી જોઈએ અને કેતુની 2 વખત પરિક્રમા કરવી જોઈએ.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

બે દિવસ બાદ શનિ બદલશે નક્ષત્ર, આ રાશિઓના ખતમ થશે 'બુરે દિન';

શુક્ર અને સૂર્યએ મળીને બનાવ્યો એક અદભુત રાજયોગ, આ રાશિઓને બનાવશે માલામાલ

એક ચપટી હળદર બદલી નાખશે તમારું જીવન, શ્રીહરિ અને બૃહસ્પતિ દૂર કરશે બધી સમસ્યા