નવરાત્રીમાં લવિંગ-કપૂરના ઉપાય દૂર કરશે બધું સમસ્યા!

આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઇ ગઇ છે.

નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રીમાં લવિંગ અને કપૂર સાથે જોડાયેલા કેટલાક ઉપાય કરવાથી માતા પ્રસન્ન થાય છે.

MORE  NEWS...

મેષ રાશિમાં રચાશે ગજકેસરી યોગ, અચાનક થશે ધનલાભ, ખુલશે ભાગ્યના તાળા

100 વર્ષ બાદ સહિત બની રહ્યા ત્રણ રાજયોગ, આ રાશિઓ પર મહેરબાન થશે શનિ

વર્ષો બાદ આ રાશિઓ પર મહેરબાન થયા શનિ અને ગુરુ, 31 ડિસેમ્બર સુધી જલસા

માતા દુર્ગાને લવિંગની જોડી ખુબ પસંદ છે: પંડિત કલ્કી રામ 

નોકરીની સમસ્યા માટે લવિંગની જોડી માથા પર રાખી સાત વખત ફેરવી માતા દુર્ગાને અર્પિત કરો.

આર્થિક તંગી માટે એક પીળા કલરની લવિંગની જોડી રાખી એમાં એલચી નાખો.

પાંચ સોપારી પીળા કપડાંમાં બાંધી માતા દુર્ગાના ચરણોમાં ચઢાવો.

નવ દિવસ સુધી રોજ કપૂર અને લવિંગનો ધુમાડો તમારા આખા ઘરમાં કરો.

એનાથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)

MORE  NEWS...

મેષ રાશિમાં રચાશે ગજકેસરી યોગ, અચાનક થશે ધનલાભ, ખુલશે ભાગ્યના તાળા

100 વર્ષ બાદ સહિત બની રહ્યા ત્રણ રાજયોગ, આ રાશિઓ પર મહેરબાન થશે શનિ

વર્ષો બાદ આ રાશિઓ પર મહેરબાન થયા શનિ અને ગુરુ, 31 ડિસેમ્બર સુધી જલસા