શું ખરેખર વેશ્યાલયની માટીમાંથી બને છે દુર્ગાની મૂર્તિ?

સમગ્ર દેશમાં દુર્ગા પૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આ વર્ષે દુર્ગા પૂજા 15 ઓક્ટોબરથી શરૂ થઈ છે.

મા દુર્ગાની મૂર્તિ બનાવવામાં ચાર વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

ગંગાની માટી, ગૌમૂત્ર, ગોબર અને વેશ્યાલયના આંગણાની માટીનો ઉપયોગ કરવામાં આવે છે.

MORE  NEWS...

પશુપાલન બન્યો ઊજળો વ્યવસાય, આ 7 પશુપાલકોની જંગી કમાણી ઊડાવી દેશે હોશ

હે મા માતાજી! ના હોય...5100 રૂપિયાનું પાન! પાનવાળો એમાં એવું તે શું નાખે છે?

300 વર્ષ બાદ આવ્યું શુભ મુહૂર્ત, આ નોરતે કરેલી ઘર, ગાડી કે ઘરેણાંની ખરીદી લાભદાયી

વેશ્યાલયના પ્રાંગણની માટી મા દુર્ગાની મૂર્તિ બનાવવા માટે વપરાય છે.

માનવામાં આવે છે કે, એક વખત કેટલીક વેશ્યાઓ ગંગામાં સ્નાન કરવા જતી હતી.

ત્યારે તેણે ઘાટ પર એક રક્તપિત્તના દર્દીને બેઠેલા જોયો હતો.

તે દર્દી ઘણા સમયથી લોકોને ગંગામાં સ્નાન કરવા માટે કહી રહ્યો હતો.

પણ ત્યાંથી પસાર થતા લોકોમાંથી કોઈએ તેનું સાંભળ્યું નહિ.

MORE  NEWS...

પ્લેટલેટ કાઉન્ટ ઘટી રહ્યા છે? તો આજથી આ ફળ ખાવાની કરી દો શરૂઆત

અહીં રાવણનુ દહન નહીં, પૂજા થાય છે! શું રાવણ ભગવાન છે?

ગીરનાર તપની ભૂમિ, આબુના સંતે શરૂ કરી કઠોર સાધના

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)