આ 4 સરળ ઉપાય બચાવશે તમને ખરાબ નજરથી...

નાના બાળકોના તોફાની કૃત્યો દરેકને મોહિત કરી દે છે.

જેના કારણે બાળકોને જલ્દી ખરાબ નજર લાગી જાય છે.

ખરાબ નજરના કારણે બાળકો બીમાર થવા લાગે છે.

MORE  NEWS...

2 દિવસ બાદ શનિ અને બુધ આવશે સાથે, ચમકશે આ રાશિઓનું ભાગ્ય, મળશે ધન જ ધન

આ રાશિઓ પર ડિસેમ્બર સુધી મહેરબાન રહેશે શનિદેવ, બનાવશે માલામાલ

તિરૂપતિ બાલાજી નહિ આ છે દેશનું સૌથી ધનિક મંદિર, મૂર્તિની કિંમત 500 કરોડ

પંડિત હિતેન્દ્ર શર્માના કહેવા પ્રમાણે, ખરાબ નજરના કારણે બાળકો બરાબર જમતા નથી.

બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કાળો દોરો બાંધો.

શનિવારે હનુમાનજીના ખભા પરથી સિંદૂર લઈને બાળકના કપાળ પર લગાવો.

1 કપ પાણી 7 વખત માથા પરથી ફેરવી લો અને પાણીને એક વાસણમાં કાઢી નાખો.

બાળક પરથી 7 લાલ મરચાં 3 વખત ફેરવી લો અને તેને સળગતી આગમાં ફેંકી દો.

આ ઉપાયોથી કોઈપણ બાળક પરથી ખરાબ નજર દૂર કરી શકાય છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

2 દિવસ બાદ શનિ અને બુધ આવશે સાથે, ચમકશે આ રાશિઓનું ભાગ્ય, મળશે ધન જ ધન

આ રાશિઓ પર ડિસેમ્બર સુધી મહેરબાન રહેશે શનિદેવ, બનાવશે માલામાલ

તિરૂપતિ બાલાજી નહિ આ છે દેશનું સૌથી ધનિક મંદિર, મૂર્તિની કિંમત 500 કરોડ