આ રત્ન પહેરીને રાતોરાત બની જશો કરોડપતિ! 

નીલમ ખૂબ જ શક્તિશાળી રત્ન માનવામાં આવે છે.

આને પહેરતા જ તમે ચોક્કસપણે કરોડપતિ બની જશો.

નીલમ રત્ન વ્યક્તિના જીવનમાં ઊંડી અસર કરે છે.

આ રત્ન ધારણ કર્યાના એક અઠવાડિયામાં તેની અસર જોવા મળશે.

તમારે તમારી કુંડળી જોઈને જ નીલમ ધારણ કરવું જોઈએ.

MORE  NEWS...

વાયરલ ઇન્ફેક્શનથી બચવું છે? તો માત્ર આ વસ્તુઓનું કરો પાલન

કડકડતી ઠંડીને આપો માત, અહીંથી ખરીદો સસ્તાં અને સારા ગરમ કપડાં

10 કરોડમાં પણ આ ઘોડો નહીં મળે, કાઠિયાવાડની શાન છે આ અશ્વ

જેની કુંડળીમાં શનિ શુભ સ્થાનમાં હોય તેણે જ તેને ધારણ કરવું જોઈએ.

નીલમ પૈસાને પોતાની તરફ આકર્ષે છે.

દેખાદેખીથી તેને ભૂલથી પણ ન  પહેરવું જોઈએ

આનાથી તે કરોડપતિને બદલે ભીખારી બની જશે.

આ રત્ન તમને બરબાદ પણ કરી શકે છે.

MORE  NEWS...

તમારા ફૂલ જેવા બાળકને હૃદય રોગથી બચાવો, આ બાબતોનું રાખો ધ્યાન

હવે અઠવાડિયા સુધી નહીં ઉતરે હાથો પરની મહેંદીનો રંગ, બસ અપનાવો આ 5 ટિપ્સ

સંઘર્ષથી સફળતા, મજુરી છોડી લક્ષ્મણભાઇ ગામડાઓમાં ફરી ખાદ્ય વસ્તુઓનુ કરે છે વેચાણ

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)