નિકાહ કે સાતફેરા? જાણો કેવી રીતે લગ્ન કરશે સોનાક્ષી સિન્હા 

સોનાક્ષી સિન્હા ઝહીર ઈકબાલની દુલ્હન બનવા જઈ રહી છે. 

બંને ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. 

લગ્નને લઈને અવાર-નવાર કંઈકને કંઈક અપડેટ આવી રહ્યાં છે. 

જણાવવામાં આવી રહ્યું છે કે, સોનાક્ષી પહેલાં ન તો નિકાહ કરશે અને ન તો લગ્ન.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

રિપોર્ટ્સ અનુસાર, ઝહીર અને સોનાક્ષી રજિસ્ટર્ડ મેરેજ કરશે. 

ત્યારબાદ 23 જૂને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે રિસેપ્શન રાખવામાં આવશે. 

સોનાક્ષી એક નજીકના મિત્ર ઝૂમને જણાવ્યું કે, મને 23 જૂને સાંજે કપલના લગ્નને સેલિબ્રેટ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. 

પરંતુ રિયલ મેરેજ વિશે તેમાંથી કોઈને કંઈ જણાવવામાં નથી આવ્યું. 

તેના મિત્રએ આગળ કહ્યું કે, કપલ પહેલાં જ રજિસ્ટર્ડ મેરેજ કરી ચુક્યાં છે અતવા 23 જૂનની સવારે કરી શકે છે. 

જોકે, કોઈ ગ્રાન્ડ સેલિબ્રેશન નહીં હોય બસ એક પાર્ટી હશે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા