શ્રીકૃષ્ણને લગાવો આ 5 ભોગ, દૂર થશે બધા દુઃખ!

લોકોને જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે, 

એવામાં તમે કેટલાક ઉપાયોની મદદ લઇ શકે છો.

એનાથી તમારા પર શ્રીકૃષ્ણના આશીર્વાદ હંમેશા રહેશે.

જ્યોતિષચાર્ય શૈલેન્દ્ર મુખિયાએ આ અંગે જાણકારી આપી છે.

MORE  NEWS...

મેષમાં બની રહ્યો મહાશક્તિશાળી રાજયોગ, આ રાશિઓ જીવશે લક્ઝરી લાઈફ

12 મહિના બાદ બુધ બનાવશે લક્ષ્મી નારાયણ યોગ, આ રાશિઓને મળશે ધન

18 ઓગસ્ટ સુધી આ રાશિઓ માટે લકી સાબિત થશે શનિદેવ, કરશે જબરદસ્ત કમાણી

તમારે સવારના સમયે ભગવાન શ્રકૃષ્ણને ભોગ લગાવો

રબડી, કેરીનો રસ, કાચી કેરી, પપૈયાનું ફળ અને માંખણનો ભોગ લગાવો

એનાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થશે.

દરેક ઘર-પરિવારમાં થવા વાળી સમસ્યા પણ એનાથી દૂર થાય છે.

ભગવાન કૃષ્ણને ભોગ લગાવતા પહેલા સ્નાન જરૂર કરો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

મેષમાં બની રહ્યો મહાશક્તિશાળી રાજયોગ, આ રાશિઓ જીવશે લક્ઝરી લાઈફ

12 મહિના બાદ બુધ બનાવશે લક્ષ્મી નારાયણ યોગ, આ રાશિઓને મળશે ધન

18 ઓગસ્ટ સુધી આ રાશિઓ માટે લકી સાબિત થશે શનિદેવ, કરશે જબરદસ્ત કમાણી