ખેડૂતે ઉનાળુ બાજરી સાથે કર્યું જુવારનું વાવેતર, આ થયો ફાયદો

મહેસાણામાં વિસનગરના હસનપુર ગામમાં રહેતા ડાયાભાઈ પટેલે દોઢ વિઘામાં બાજરીનું વાવેતર કર્યું હતું.

બાજરીની પ્રાકૃતિક ખેતીમાં ખેડૂત જીવામૃતનો વધુ ઉપયોગ કરે છે. 

બાજરીનો પાક અહીં સરળતાથી થઈ જાય છે અને તેમાં રોગ પણ આવતા નથી.

આ બાજરીની ખેતીમાં પ્રતિ વિઘા દીઠ 55 મણ ઉત્પાદન મળતું હોય છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

બાજરીનો ઉપયોગ ખાસ કરીને ખેડૂત પોતાના ઘર પરિવારમાં જ કરે છે. 

પરંતુ પ્રાકૃતિક ખેતીથી બાજરીનું ઉત્પાદન થતું હોવાના કારણે બજારમાં તેના ભાવ વધારે મળે છે.

હાલ ખેડૂતને બાજરીના પ્રતિ મણના 500થી 550 રૂપિયા સુધીના ભાવ મળે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા