મુંબઈની આઈટી કંપની ઓરિએન્ટ ટેકનોલોજી તેનો પબ્લિક ઈશ્યૂ લઈને આવી રહી છે. તે 21 ઓગસ્ટના રોજ ખુલશે અને 23 ઓગસ્ટના રોજ બંધ થશે.
IPOમાં નવા શેરો બહાર પાડીને થતી આવકનો ઉપયોગ કંપની, નવી મુંબઈમાં ઓફિસ પરિસર ખરીદવા, મૂડી જરિયાતોને પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરશે.
ઓરિએન્ટ ટેકનોલોજીના પ્રમોટર અજય બાલીરામ સાવંત, જયેશ મનહરલાલ શાહ, ઉમેશ નવનીતલાલ શાહ અને ઉજ્જવલ અરવિંદ મલ્હાત્રે છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો