ભારતના આ હિલ સ્ટેશન પરથી ગાયબ થઇ રહ્યા છે લોકો

હિમાચલ પ્રદેશની સૌથી સુંદર અને પ્રખ્યાત પાર્વતી વેલીમાંથી પ્રવાસીઓ ગાયબ થઈ રહ્યા છે

રિપોર્ટ પ્રમાણે, પાર્વતી ઘાટીમાં છેલ્લા 20 વર્ષમાં 1078 પ્રવાસીઓ ગુમ થયા છે

જોકે, પાછળથી 498 પ્રવાસીઓને શોધી કઢાયા હતા

પરંતુ અન્ય લોકોનો હજી સુધી કોઇ પતો પડ્યો નથી

ગયા વર્ષે પાર્વતી ઘાટીમાંથી 227 પ્રવાસીઓ ગાયબ થઇ ગયા હતા

ધીમે ધીમે આ વેલીને લોકો મોતની ઘાટી તરીકે સંબોધવા લાગ્યા છે

જોકે, પ્રવાસીઓની સંખ્યામાં કોઇ ઘટાડો જોવા નથી મળી રહ્યો

હજારોની સંખ્યામાં વિદેશી અને ભારતીય પ્રવાસીઓ પણ અહીં આવે છે