બારમાસીના ચમત્કારિક ફાયદા
બારમાસી આપણાં દેશનો ખૂબ જ સામાન્ય છોડ છે.
Click Here
આયુર્વેદમાં પણ આ છોડનું ઘણું મહત્વ રહેલું છે.
Click Here
પુણેના ગુરુજી રાજેશ જોશીએ આ અંગે માહિતી આપી છે.
Click Here
તંત્ર વનસ્પતિશાસ્ત્રમાં બારમાસીનું ઘણું મહત્વ રહેલું છે.
Click Here
બસ એક ક્લિક પર કરો ભારત દર્શન!
રસોડાની આ વસ્તુથી દૂર કરો વાઢિયાની સમસ્યા
આ પ્લાન્ટ મૂલાધાર ચક્ર આધારિત કામ કરે છે.
Click Here
જ્યારે આ ચક્ર અસંતુલિત થાય છે. ત્યારે પેટ અથવા પગની સમસ્યા અથવા લકવો પણ થઈ શકે છે.
Click Here
બારમાસી એકમાત્ર એવો છોડ છે. જે આ ચક્ર પર કામ કરે છે.
Click Here
જે લોકોનો ચંદ્ર મજબૂત નથી. તે લોકો સતત માથાના દુખાવાથી પીડાય છે.
Click Here
પુણ્યશાળી લોકોની કુંડળીમાં ચંદ્ર બળવાન હોય છે. પરંતુ, તે લોકોને અનિંદ્રાની સમસ્યા રહે છે.
Click Here
બારમાસી ચંદ્ર બળનું વર્ચસ્વ ધરાવે છે. તેથી અનિંદ્રાની સમસ્યામાં પણ રાહત મળે છે.
Click Here
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી નિષ્ણાતોના અંગત અભિપ્રાયો છે. તેનું અનુકરણ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.)