...એ ચિત્રો જેના કારણે થયો 'કિંગ ઓફ સાળંગપુર' વિવાદ
ગુજરાતમાં હાલ સાળંગપુર મંદિરનો વિવાદ ઘણો ચર્ચામાં છે.
Click Here
આ વિવાદ કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફૂટ મૂર્તિ નીચે હનુમાનજીની તકતી અને ચિત્રોના કારણે સર્જાયો છે.
Click Here
છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં આ ભીંતચિત્રોને કારણે વિવાદ હતો જે હવે સાધુ-સંતો સુધી પહોંચી ગયો છે.
Click Here
હિંદુ ધર્મના સાધુ સંતો તેનો ઉગ્ર વિરોધ કરે છે. તેમજ આ ચિત્રોને હટાવવાની માંગણી પણ કરવામાં આવી રહી છે.
Click Here
'કિંગ ઓફ સાળંગપુર'ની પ્રતિમાની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે.
Click Here
જેમાં એકમાં સ્વામિનારાયણ ભગવાન ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.
Click Here
લોકોનો દાવો છે કે, આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા છે.
Click Here
આ પ્રતિમાઓમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવ્યાનો લોકોનો દાવો છે.
Click Here
તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.
Click Here
આ ચિત્ર અંગેનો વિવાદ સામે આવતા હિન્દુ ધર્મના વિવિધ સંગઠનો આક્રમક બન્યા છે.
Click Here
તમામ હિંદુ સંગઠનોએ માગણી કરી છે કે, આ ભીંતચિત્રો વહેલામાં વહેલી તકે હટાવવામાં આવે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...