માતા પિતા સાથે ખરાબ કરવાવાળા સાથે શું થાય છે? 

વૃંદાવન વાળા પ્રેમાનંદજી મહારાજે માતા-પિતાને લઇ મોટી વાત કહી છે.

એમણે વૃદ્ધ માતા પિતાને અપશબ્દ કહેવા અને મારપીટ કરવાવાળા બાળકોને ફટકાર લગાવી.

એમણે કહ્યું કે, જે પોતાના માતા-પિતા સાથે દુર્વ્યવહાર કરે છે, એમની દુર્ગતિ પાક્કી છે.

તેઓ એ કેવી રીતે ભૂલી શકે છે કે માતાએ એમને 9 મહિના સુધી પોતાના પેટમાં રાખ્યો,

MORE  NEWS...

10 દિવસ બાદ રચાશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ

આજથી શરુ ચારધામની યાત્રા, રજીસ્ટ્રેશન વગર નહિ મળે એન્ટ્રી; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

12 વર્ષ બાદ બની રહ્યો ગુરુ આદિત્ય રાજયોગ, ગુરુ શુક્ર મળી વરસાવશે કૃપા

તેઓ આજે જે પણ છે એ માતા પિતાના કારણે છે.

તેમણે તમને શિક્ષિત કર્યા અને તમારા જીવનમાં કંઈક બનવા માટે સક્ષમ બનાવ્યા.

પરંતુ આજે જયારે તમારા માતા-પિતાને તમારી જરૂરત છે તો એમને મારો છો.

એવા સંતાન જે માતા પિતાને ઘરથી કાઢી મૂકે છે, એમની દુર્ગતિ નિશ્ચિત છે. આ આચરણ ગૃહસ્થ ધર્મ વિરુદ્ધનું વર્તન છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

10 દિવસ બાદ રચાશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ

આજથી શરુ ચારધામની યાત્રા, રજીસ્ટ્રેશન વગર નહિ મળે એન્ટ્રી; જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

12 વર્ષ બાદ બની રહ્યો ગુરુ આદિત્ય રાજયોગ, ગુરુ શુક્ર મળી વરસાવશે કૃપા