Thick Brush Stroke

37 વર્ષની ઉંમરમાં કમબેક, શું વર્લ્ડકપની ટિકિટ મળશે ?

ભારતે એશિયા કપમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ટ્રોફિ પોતાના નામે કરી. 

એશિયા કપ બાદ હવે ભારતની ધરતી પર વનડે સિરીઝ રમાવાની છે. 

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 3 ODI મેચોની સિરીઝ રમવાની છે. 

આ સિરીઝ માટે 18 સપ્ટેમ્બરે ટીમની જાહેરાત કરવામાં આવી હતી. 

37 વર્ષના સ્પિનર આર અશ્વિનને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. 

આર અશ્વિને જાન્યુઆરી 2022માં અંતિમ વનડે ઈન્ટરનેશનલ રમી હતી. 

પાછલા વર્ષે T20 વર્લ્ડકપમાં પણ અશ્વિનને તક આપવામાં આવી હતી. 

ઓસ્ટ્રેલિયામાં થયેલા વર્લ્ડકપમાં આર અશ્વિનનું પ્રદર્શન ફિક્કું રહ્યું હતું. 

6 મેચ રમ્યા બાદ અશ્વિને 6 વિકેટ લીધી હતી અને 21 રન બનાવ્યા હતા. 

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો