રક્ષાબંધન પર આ રાશિના લોકોના ઘરે થશે ધનવર્ષા!
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો પ્રતિક છે.
Click Here
દર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે.
Click Here
આ વર્ષે 30 અને 31 ઓગસ્ટે આ તહેવાર ઉજવવામાં આવશે.
Click Here
જ્યોતિષીના મતે આ દિવસે ધનિષ્ઠ નક્ષત્ર અને સુકર્મ યોગ રચાઈ રહ્યો છે.
Click Here
આવી સ્થિતીમાં આ ત્રણ રાશિના જાતકો માટે રક્ષાબંધન લાભદાયક રહેશે.
Click Here
કાશીના જ્યોતિષાચાર્ય પંડિત સંજય ઉપાધ્યાયે જણાવ્યું કે, આ રક્ષાબંધન મેષ, મીન અને મકર રાશિ માટે શુભ સમય લાવશે.
Click Here
મેષ રાશિના લોકો માટે આ રક્ષાબંધન ખૂબ જ શુભ છે.
Click Here
મીન રાશિના જાતકોને આ રક્ષાબંધને કોઈક સારા સમાચાર મળશે અથવા જૂના અટકેલા કામ વેગ લેશે.
Click Here
મકર રાશિના જાતકોને આ રક્ષાબંધને વેપારમાં લાભના સમાચાર મળશે.
Click Here