RBIએ કહ્યું- બંધ નથી થઈ 2000ની નોટ, અહીં સ્વીકારવામાં આવશે

રિઝર્વ બેંક 2000 રૂપિયાની નોટને લઈને મોટી જાણકારી આપી છે. RBIએ તેના હાલના નિવેદમાં જણાવ્યું છે કે, 2000 રૂપિયાની નોટને હજુ સુધી બંધ કરવામાં આવી નથી અને તેની માન્યતા હજુ પણ યથાવત છે. 

 જેથી જે લોકોની પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ છે, તેઓ તેને બેકાર ન સમજે અને જણાવવામાં આવેલા વિકલ્પોનો ઉપયોગ કરીને આ નોટોને એક્સચેન્જ કે પોતાના ખામાં જમા કરાવી શકે છે.

રિઝર્વ બેંકે ગત વર્ષ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરી હતી અને લોકોને નોટ પોતાના ખાતામાં જમા કરાવવા કે બીજી કરેન્સી સાથે એક્સચેન્જ કરવાની ઓફર આપવામાં આવી હતી.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

RBIએ આ બાબતે 19મે, 2023ના રોજ પહેલી વખથ જાહેર કરવામાં આવેલા પોતાના રિલીઝમાં આ બધી બાબતો સ્પષ્ટ કરી દીધી હતી.

 9 ઓક્ટોબર 2023થી RBIના 19 કાર્યાલયોમાં 2000 રૂપિયાની નોટ બદલવા અને તેને ગ્રાહકના ખાતામાં જમા કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.

 લોકોને ઈન્ડિયા પોસ્ટ દ્વારા પણ 2000 રૂપિયાની નોટ RBIના કાર્યાલયોમાં મોકલવાની સુવિધા આપવામાં આવી હતી. આ હેઠળ લોકો દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાં આ નોટ મોકલીને તેમના ખાતામાં જમા કરાવી શકે છે.

રિઝર્વ બેંકે કહ્યું કે, ભલે 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનથી પરત લેવામાં આવી છે, પરંતુ તેની વૈદ્યતા હજુ સુધી પૂરી થઈ નથી. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.