તુલસીના 11 પાનના ઉપાયથી ખુલી જશે કિસ્મત

તુલસીના પાનનો ઉપયોગ પૂજા તેમજ ઘણાં શુભ કાર્યોમાં કરવામાં આવે છે. 

તુલસીના પાનનો ઉપાય કરવાથી ખૂબ જ લાભ થાય છે. 

એવામાં ચાલો જાણીએ કે, તુલસીના 11 પાનથી કયાં ઉપાય કરવાથી કિસ્મત ખુલી જશે. 

આર્થિક તંગી દૂર કરવા માટે તુલસીના પાનને લાલ કપડામાં બાંધીને પર્સ અથવા તિજોરીમાં રાખો. 

MORE  NEWS...

રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ, જેને દુનિયાથી છુપાવી રહ્યુ હતું જાપાન

ફ્રિજમાં રહેલું છે સિક્રેટ બટન, નજર સામે હોવા છતાં 99% લોકો નથી જાણતા ઉપયોગ

મહિલાઓ લગ્ન પછી પણ રાખી શકે છે પિયરની અટક? જાણો શું કહે છે કાયદો

ઘરની અશાંતિ દૂર કરવા માટે તુલસીના 11 પાન પાણીમાં નાંખીને સ્નાન કરો સાથે જ તુલસી માતાની પૂજા કરો. 

મંગળવારે 11 તુલસી ના પાન પર રામ નામ લખીને હનુમાનજીને અર્પિત કરો, તેનાથી તમામ ઈચ્છા પૂર્ણ થશે. 

શનિવારે તુલસીના 11 પાન પર શ્રી લખીને શનિ દેવને અર્પિત કરવાથી વેપારમાં વૃદ્ધિ થશે. 

રોગોથી મુક્તિ મેળવવા માટે થોડો લોટ ઘીમાં મિક્સ કરીને તેમાં ખાંડ નાંખીને પ્રસાદ તૈયાર કરો.

રોગોથી મુક્તિ મેળવવા માટે થોડો લોટ ઘીમાં મિક્સ કરીને તેમાં ખાંડ નાંખીને પ્રસાદ તૈયાર કરો. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

તુલસીના 11 પાનના ઉપાયથી ખુલી જશે કિસ્મત