રોહિત શર્માએ નિવૃત્તિ અંગે આપ્યા મોટા સંકેત
Credit: AP
છેલ્લો ICC T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયામાં રમાયો હતો.
Credit: AP
આ ટૂર્નામેન્ટ પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ ભારત માટે એકપણ મોટી T20 મેચ રમી નથી.
Credit: AP
માનવામાં આવે છે કે ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા પ્રથમ પસંદગી છે.
Credit: AP
T20માં રોહિત અને વિરાટના ભવિષ્યને લઈને BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
Credit: AP
આ બધાની વચ્ચે રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાં પોતાના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે.
Credit: AFP
રોહિત શર્માએ કેલિફોર્નિયામાં કહ્યું હતું કે તે T20 WC 2024 માટે ઉત્સાહિત છે.
Credit: AP
2024નો ICC T20 ક્રિકેટ વર્લ્ડ કપ અમેરિકામાં રમાશે.
Credit: AFP
રોહિતે કહ્યું હતું કે, 'તે ખૂબ જ રોમાંચક રહેશે અને અમે તેની રાહ જોઈ રહ્યા છીએ
.'
Credit: AP
રોહિત શર્મા 36 વર્ષનો છે અને તેના T20 વર્લ્ડ કપ રમવા પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી
છે.
Credit: AP
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...