હનુમાનજીને દાસ તરીકે દર્શાવવાનો વિવાદ
વિવાદ મુદ્દે સંતો-મહંતો સાળંગપુર પહોંચ્યા હતા
સ્વામીનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે વિવાદ
સંતો-મહંતોએ કોઠારી સ્વામી સાથે બેઠક કરી
ભીંતચિત્રો પર બે દિવસમાં આવી શકે છે નિરાકરણ
ભીંતચિત્ર દૂર કરાશે કે કેમ તે અંગે નિર્ણય લેવ
ાશે
ભીંતચિત્રનું મટિરિયલ નષ્ટ ન થઈ શકે તેવું છે!
બે દિવસમાં નિકાલ લાવવાની વાત કરાઈ છેઃ સંત
બેઠકમાં વિવિધ મુદ્દે સાધુ-સંતોએ રજૂઆત કરી હતી
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...