હનુમાનજીને દાસ તરીકે દર્શાવવાનો વિવાદ

વિવાદ મુદ્દે સંતો-મહંતો સાળંગપુર પહોંચ્યા હતા

સ્વામીનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે વિવાદ

સંતો-મહંતોએ કોઠારી સ્વામી સાથે બેઠક કરી

ભીંતચિત્રો પર બે દિવસમાં આવી શકે છે નિરાકરણ

ભીંતચિત્ર દૂર કરાશે કે કેમ તે અંગે નિર્ણય લેવાશે

ભીંતચિત્રનું મટિરિયલ નષ્ટ ન થઈ શકે તેવું છે!

બે દિવસમાં નિકાલ લાવવાની વાત કરાઈ છેઃ સંત

બેઠકમાં વિવિધ મુદ્દે સાધુ-સંતોએ રજૂઆત કરી હતી

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો