આ શ્રાવણ ભોળાનાથ પર ચઢાવો આ વસ્તુ!

શ્રાવણનો પાવન મહિનો શરુ થઇ ગયો છે. 

આ મહિનામાં ભક્તો શ્રદ્ધાથી ભોળાનાથની પૂજા કરે છે. 

લોકો અલગ અલગ પ્રકારની વસ્તુ મહાદેવને અર્પિત કરે છે. 

એમાંથી જ એક છે શમી પત્ર

MORE  NEWS...

6 દિવસ બાદ બુધ થશે અસ્ત, 28 ઓગસ્ટ સુધી રાજા જેવું જીવન જીવશે આ રાશિઓ

10 વર્ષ બાદ શુક્ર કરશે  પ્રિય નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓના શરુ થશે સારા દિવસો

2 દિવસ બાદ બૃહસ્પતિ બદલશે પોતાની ચાલ, આ રાશિઓને આપશે અપાર ધન સંપત્તિ

આ વૃક્ષ પૂજનીય અને પવિત્ર બંને જ છે. 

આને શિવલિંગ પર અર્પિત કરવું ખુબ શુભ હોય છે.

કહેવાય છે એનાથી મનોવાંછિદ વરદાન મળે છે.   

એને અર્પિત કરતી સમયે ૐ નમઃ શિવાયનો જાપ કરો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

6 દિવસ બાદ બુધ થશે અસ્ત, 28 ઓગસ્ટ સુધી રાજા જેવું જીવન જીવશે આ રાશિઓ

10 વર્ષ બાદ શુક્ર કરશે  પ્રિય નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓના શરુ થશે સારા દિવસો

2 દિવસ બાદ બૃહસ્પતિ બદલશે પોતાની ચાલ, આ રાશિઓને આપશે અપાર ધન સંપત્તિ