શ્રાવણ મહિનો શરુ થઈ રહ્યો છે.

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખાસ મહત્વ છે.

શ્રાવણ મહિનો ભગવાન શિવને ખુબ પ્રિય છે. 

શ્રાવણ માસમાં દરેક રંગનું વિશેષ મહત્વ છે. 

શ્રાવણમાં મહિલાઓ લીલા રંગનો શ્રુંગાર અને કપડાં પહેરે છે. 

MORE  NEWS...

સૂર્ય અને બુધે બનાવ્યો પાવરફુલ ભાસ્કર યોગ, આ રાશિઓ પર માતા લક્ષ્મી વરસાવશે ધન

12 મહિના બાદ બનશે સૂર્ય અને શુક્રનો સંયોગ, આ રાશિઓના શરુ થશે 'અચ્છે દિન'

19 ઓગસ્ટથી બદલાશે આ રાશિઓના દિવસો, રક્ષાબંધન પર શિવજી સાથે શનિદેવ થશે મહેરબાન

પરંતુ શું તમે જાણો છો, શા માટે પહેરે છે લીલો રંગ. 

લીલા રંગને પ્રેમ, પ્રસન્નતા અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. 

મહિલાઓ શ્રાવણમાં લીલા રંગનો શ્રુંગાર કરી પ્રકૃતિનો આભાર માને  છે. 

શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. 

આ મહિને લીલા રંગના શ્રુંગારથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

સૂર્ય અને બુધે બનાવ્યો પાવરફુલ ભાસ્કર યોગ, આ રાશિઓ પર માતા લક્ષ્મી વરસાવશે ધન

12 મહિના બાદ બનશે સૂર્ય અને શુક્રનો સંયોગ, આ રાશિઓના શરુ થશે 'અચ્છે દિન'

19 ઓગસ્ટથી બદલાશે આ રાશિઓના દિવસો, રક્ષાબંધન પર શિવજી સાથે શનિદેવ થશે મહેરબાન