ઠુકરા કે મેરા પ્યાર...  SDM જ્યોતિ મૌર્યાએ પોતે કહી સાચી હકીકત

પીસીએસ અધિકારી જ્યોતિ મૌર્યાએ કહ્યું છૂટાછેડાનો મામલો માત્ર પારિવારિક છે. 

તેમણે કહ્યું હતું કે પતિનાં સફાઇકર્મી હોવા સાથે તેનો કોઈ સંબંધ જ નથી

આ વિવાદ કેવી રીતે અને ક્યારે શરૂ થયો એ મુદ્દે તેઓ કંઇ કહેવા નથી માંગતા

મેટ્રીમોનિયલનો આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે મારે જે કહેવું હશે એ કોર્ટમાં કહીશ

તેમણે કહ્યું હતું કે અમારા છૂટાછેડાનો કેસ દેશનો પહેલો કેસ નથી

જ્યોતિએ કહ્યું હતું કે આ મામલો પતિ પત્ની બે વચ્ચેનો છે. 

તેમણે કહ્યું હતું કે ખોટું બોલીને લગ્ન થયા પણ એ મુદ્દો નથી

અફેરને લઈને પૂછાયેલ સવાલ પર તેમણે કહ્યું હતું કે આ મુદ્દે કોઈ વાત કરવી નથી

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો