મંગળવાર અને શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ ઉપાયને કરવાથી શનિ દેવ જલ્દી પ્રસન્ન થઈ જશે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.