શનિ જયંતિના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ!

આ વર્ષે 6 જૂન એટલે આવતી કાલે શનિ જયંતિ છે. 

આ દિવસે ન્યાયના દેવતા શનિદેવનો જન્મ થયો હતો.

આ દિવસે નોન વેજ અને દારૂનું સેવન ન કરો.

આ દિવસે સરસવનું તેલ નહિ ખરીદવું જોઈએ.

એવું કરવાથી તમે જલ્દી કંગાળ બની શકો છો.

MORE  NEWS...

શનિ જયંતિ પર ઘરે લઇ આવો ઘોડાની નાળ, મળશે શનિની મહાદશામાં રાહત; વધશે ધન

12 વર્ષ બાદ નજીક આવ્યા ગુરુ અને બુધ, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ

Money Astro: ઘરમાં બરકતના આ ઉપાય કરશે ઉદ્ધાર, ક્યારેય નહિ રડવું પડે પૈસા માટે

આ દિવસે અડદની દાળનું સેવન ન કરવું.

એવું કરવાથી શનિદેવ નારાજ થઇ શકે છે.

આ દિવસે બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

અમાસ હોવાના કારણે આ દિવસે કોઈ પણ શુભ કામ ન કરો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

શનિ જયંતિ પર ઘરે લઇ આવો ઘોડાની નાળ, મળશે શનિની મહાદશામાં રાહત; વધશે ધન

12 વર્ષ બાદ નજીક આવ્યા ગુરુ અને બુધ, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઈમ

Money Astro: ઘરમાં બરકતના આ ઉપાય કરશે ઉદ્ધાર, ક્યારેય નહિ રડવું પડે પૈસા માટે