શરદ પૂર્ણિમા પર જરૂર કરો આ ઉપાય!

આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબરના રોજ છે.

અયોધ્યાના જ્યોતિષ કલ્કી રામ અનુસાર પૂર્ણિમા તિથિનું ખુબ મહત્વ છે.

આ દિવસે માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવામાં આવે છે.

MORE  NEWS...

30 વર્ષ બાદ દશેરા પર રચાઈ રહ્યા દુર્લભ રાજયોગ, આ રાશિઓ પર રહેશે શનિની કૃપા

2024 સુધી મંગળ રહેશે અસ્ત, આ રાશિઓ માટે સાબિત થશે વરદાન સમાન

આ રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે ધનની દેવી મહાલક્ષ્મી,  

શરદ પૂર્ણિમાની રાતે સ્નાન કરવાથી લાલ વસ્ત્ર પર માતા લક્ષ્મીને વિરાજમાન કરો.

ત્યાર બાદ પૂજા કરી લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો.

આ દિવસે માતા લક્ષ્મીને પાનના પાંદડા અર્પિત કરો.

અર્પિત કરેલ પાંદડાને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો.

એનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ અને ધન સબંધિત પરેશાનીઓ દૂર થાય છે.

રાત્રે ખીર બનાવી આકાશ નીચે રાખી ભોગ લગાવો, પછી પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો.

MORE  NEWS...

30 વર્ષ બાદ દશેરા પર રચાઈ રહ્યા દુર્લભ રાજયોગ, આ રાશિઓ પર રહેશે શનિની કૃપા

2024 સુધી મંગળ રહેશે અસ્ત, આ રાશિઓ માટે સાબિત થશે વરદાન સમાન

આ રાશિઓ પર હંમેશા મહેરબાન રહે છે ધનની દેવી મહાલક્ષ્મી,