નવરાત્રી દરમિયાન શા માટે રાખવામાં આવે છે વ્રત? જાણો સંપૂર્ણ માહિતી

15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરુ થઇ રહી છે. આ અવસર પર માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં આ તહેવારને ખુબ ધૂમ ધામથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કર આ નવ દિવસ વ્રત શા માટે રાખવામાં આવે છે, ચાલો જાણીએ

દર વર્ષે ચૈત્ર અને શારદીય નવરાત્રીનો તહેવાર ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે.

MORE  NEWS...

5 વર્ષ બાદ સર્વપિતૃ અમાસ પર શનિશ્વરીનો સંયોગ, ત્રિવેણી સંગમ પર થશે સ્નાન; જાણો મહત્વ

પતિ પત્નીમાં ન હોવું જોઈએ ઉંમરમાં વધુ અંતર! નથી મળતી સંતુષ્ઠિ, જાણો શું કહે છે ચાણક્ય

15 ઓક્ટોબરે શનિ કરશે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ, નવેમ્બરના અંત સુધી આ રાશિઓએ બચીને રહેવું

ધાર્મિક માન્યતા અનુસાર માતા દુર્ગાએ મહિષાસુર નામક રાક્ષસનો વધ કર્યો હતો, ત્યારથી નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે.

માન્યતા અનુસાર નવરાત્રી દરમિયાન વ્રત રાખવાથી આત્મા શુદ્ધ થાય છે. આ તમને માનસિક અને ધાર્મિક લાભ આપે છે. આ ઉપરાંત શરીર સ્વસ્થ રહે છે.

નવરાત્રીના નવ દિવસ વ્રત રાખવામાં આવે છે અને માતા દુર્ગાની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી મનને શાંતિ મળે છે. આ ઉપરાંત માતાની કૃપા પણ બનેલી રહે છે.

નવરાત્રીના સમયે વ્રત રાખવાથી ગ્રહ શાંત થાય છે જેના કારણે જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળે છે.

નવરાત્રી પર વ્રત રાખવાથી માતા દુર્ગાની કૃપા બનેલી રહે છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત આ મનને શાંત રાખવામાં પણ મદદ કરે છે.

માનવામાં આવે છે કે નવરાત્રી પર વ્રત રાખવાથી માતા પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી મનોકામના પુરી કરે છે.

હિન્દુ ગ્રંથો અનુસાર માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે દેવતાઓ પણ નવરાત્રીના વ્રત રાખે છે. કહેવામાં આવે છે કે મહાભારતમાં કૌરવ પર વિજય મેળવવા પાંડવોએ પણ વ્રત રાખ્યા હતા.

MORE  NEWS...

5 વર્ષ બાદ સર્વપિતૃ અમાસ પર શનિશ્વરીનો સંયોગ, ત્રિવેણી સંગમ પર થશે સ્નાન; જાણો મહત્વ

પતિ પત્નીમાં ન હોવું જોઈએ ઉંમરમાં વધુ અંતર! નથી મળતી સંતુષ્ઠિ, જાણો શું કહે છે ચાણક્ય

15 ઓક્ટોબરે શનિ કરશે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ, નવેમ્બરના અંત સુધી આ રાશિઓએ બચીને રહેવું