શ્રાવણમાં લીલી બંગડીનું શું છે મહત્વ?
શ્રાવણ એ વ્રતનો મહિનો છે અને આ પવિત્ર માસમાં લીલી બંગડીઓનું ખૂબ જ મહત્વ છે.
ડોમ્બિવલીના ગુરુજી પ્રદીપ જોશીએ આ બંગડીનું આધ્યાત્મિક મહત્વ જણાવી રહ્યા છે.
લીલો રંગ સૃષ્ટિનું પ્રતિક છે અને શ્રાવણ માસમાં વરસાદની ઋતુ શરૂ થતાં પ્રકૃતિ હરિયાળી બની જાય છે.
આ લીલો રંગ સૃષ્ટિ અને દ્રષ્ટિ માટે ખુશીઓ લાવે છે. ઉત્તર ભારતમાં તૃતીયાથી હિંડોળા ઉત્સવ શરૂ થાય છે.
આ હિંડોળા ઉત્સવને
દેવી પાર્વતીનો ઉત્સવ માનવામાં આવે છે. આ તહેવારમાં
માતા પાર્વતીને પ્રાકૃતિક ફૂલો, ફળો અને પાંદડાઓથી શણગારવામાં આવે છે.
જયારે માતા પાર્વતીને પલંગ પર બેસાડવામાં આવે છે તેને હિંડોળા ઉત્સવ ક
હેવાય છે.
આ પ્રથા ઉત્તર ભારતની છે. માતા પાર્વતીની પૂજા સમયે, લીલા રંગની બંગડીઓ સૌભાગ્યની નિશાની તરીક
ે પહેરવામાં આવે છે.
લીલો રંગ બુધ ગ્રહનું પ્રતીક છે. આથી બુધનો સ્ટોન નીલમણિ પણ લીલા રંગનો હોય છે.
કાચ રેતીમાંથી બનાવવામાં આવે છે. રેતી એ સૃષ્ટિનું પ્રતિક છે તેથી કાચની બંગડીઓનું મહત્વ વધી જાય છે.
બંગડી પહેર્યા પછી તેની હિલચાલ રક્ત પરિભ્રમણને સુધારે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)