તરબૂચ ખાવાનો સાચો સમય જાણી લો, મળશે ભરપૂર ફાયદા

ગરમીની સીઝનમાં લોકો તરબૂચ મન ભરીને ખાય છે.

તરબૂચ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે.

પરંતુ શું તમે તરબૂચ ખાવાન સાચો સમય જાણો છો?

તરબૂચ ખાવાનો સૌથી યોગ્ય સમય બપોરનો હોય છે.

MORE  NEWS...

ડુંગળી એક મહિના સુધી નહીં બગડે, આ રીતે સ્ટોર કરી લો, રહેશે એકદમ ફ્રેશ

ધોમધખતા તાપમાં તુલસીનો છોડ કરમાઇ રહ્યો છે? નાંખી દો આ ઠંડા ખાતર

તરબૂચ ખાધા પછી, થોડા સમય માટે પાણી, દૂધ, લસ્સી વગેરે ન પીવું જોઇએ.

તેના સેવનથી શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય છે.

તરબૂચ પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે. 

રાતના સમયે તરબૂચ ખાવાનું ટાળવું જોઇએ.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

મેજિકલ ડ્રિંક! પેટ પર જામેલી ચરબી બરફની જેમ ઓગળી જશે, પાતળી થઇ જશે કમર

Recipe: ખીચડી માટે આ પરફેક્ટ માપથી સાબુદાણા પલાળો, એક-એક દાણો છુટ્ટો રહેશે