સૂર્ય બદલશે ચાલ, આ રાશિઓ થશે માલામાલ 

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલ બદલવાનું ખુબ મહત્વ છે 

18 ઓક્ટોબરના રોજ સૂર્ય તુલા રાશિમાં કરશે પ્રવેશ.

આનાથી નીચભંગ રાજયોગનું નિર્માણ થશે : સ્વામી કનૈયા મહારાજ 

આ યોગ ત્રણ રાશિઓ માટે ખુબ શુભ રહેશે.

કન્યા રાશિના લોકોનું સમાજમાં માન સન્માન વધશે.

સાથે જ ધન લાભ અને બેંક બેલેન્સ પણ વધશે.

ધન રાશિના લોકોના પદ અને પ્રતિસ્થામાં વધારો થશે.

ત્યાં જ પરિવાર અને દામ્પત્ય જીવનમાં ખુશી આવશે.

મકર રાશિના કારોબારમાં નવા રસ્તા ખુલશે અને નોકરીમાં પ્રગતિ થશે 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

MORE  NEWS...

અખંડ જ્યોત વગર અધૂરી શારદીય નવરાત્રીની પૂજા, આ દિશામાં પ્રગટાવવાથી મળશે માં દુર્ગાના આશિર્વાદ

18 ઓક્ટોબરથી શરુ થશે આ રાશિઓનો ગોલ્ડન પિરિયડ, સૂર્યદેવની એક મહિના સુધી રહેશે કૃપા

આજે સૂર્યગ્રહણ બાદ શનિદેવ બદલશે નક્ષત્ર, આ રાશિઓની બદલાશે કિસ્મત