સૂર્યનું ગોચર ઉઘાડશે આ રાશિઓનું ભાગ્ય

ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન દિવાળી પછી થવા જઇ રહ્યું છે. 17 નવેમ્બરે સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિમાં થશે.

સૂર્યના ગોચરથી દિવાળી બાદ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. 

સૂર્યના શુભ પ્રભાવના કારણે તેના 30 દિવસ સારા રહી શકે છે. ચાલા જાણીએ કઇ રાશિઓની કિસ્મત ચમકશે.

MORE  NEWS...

ભાઇબીજ પર તિલક કરવા માટે માત્ર થોડા જ કલાકનો સમય, જાણી લો શુભ મુહૂર્ત

Yearly Horoscope: નવા વર્ષની આ છે સૌથી ભાગ્યશાળી રાશિઓ

શનિ કુંભ રાશિમાં થયા માર્ગી, જાણો કઇ રાશિઓ માટે શુભ અને કઇ રાશિઓએ રહેવું પડશે સાવધાન

વૃશ્ચિકમાં સૂર્યનું ગોચર 17 નવેમ્બરે 1.30AM પર થશે અને 16 ડિસેમ્બરે સાંજે 04.09 વાગ્યા સુધી તેમાં બિરાજમાન રહેશે.

સિંહ રાશિ: સૂર્યની કૃપાથી તમારા બિઝનેસ અને કરિયરમાં પ્રહતિ થશે. આ 30 દિવસોમાં ધનનું સંકટ દૂર થશે અને આર્થિક પક્ષ મજબૂત થશે. 

અટવાયેલું ધન પણ પ્રાપ્ત થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. રૂપિયાની લેવડ-દેવડ માટે આ સમય યોગ્ય છે.

કન્યા રાશિ: વૈવાહિક જીવન સુખમય રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. સૂર્ય ગોચરથી તમને વૈવાહિક જીવનનું સુખ મળશે. 

આ સમયે તમે જે પણ કાર્ય કરશો, તેમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરિયાત લોકોની પ્રગતિ થશે.

તુલા રાશિ: નોકરી અને બિઝનેસ કરનારા જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન સુખદ અને શુભ ફળદાયી રહેશે. પારિવારિક જીવન સુખદ રહેશે.

કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે અને બોસ પણ તમારાથી ખુશ રહેશે.

વૃશ્ચિક રાશિ: સૂર્યનું ગોચર તમારી રાશિમાં થશે, જે તમારા માટે શુભ છે. તમને ભાગ્યનો સાથ મળશે, જેનાથી કાર્ય સફળ થશે અને લાભ થશે.

આ 30 દિવસોમાં તમારા બિઝનેસ અને જોબમાં પ્રગતિના યોગ બનશે.

MORE  NEWS...

ભાઇબીજ પર તિલક કરવા માટે માત્ર થોડા જ કલાકનો સમય, જાણી લો શુભ મુહૂર્ત

Yearly Horoscope: નવા વર્ષની આ છે સૌથી ભાગ્યશાળી રાશિઓ

શનિ કુંભ રાશિમાં થયા માર્ગી, જાણો કઇ રાશિઓ માટે શુભ અને કઇ રાશિઓએ રહેવું પડશે સાવધાન