સૂર્ય કરશે કન્યા રાશિમાં પ્રવેશ, આ 4 રાશિઓનું ઉઘડશે ભાગ્ય

અયોધ્યાના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામ જણાવે છે કે સૂર્ય ગ્રહ હજુ સિંહમાં બિરાજમાન છે. 

તે 17 સપ્ટેમ્બરે રવિવારના રોજ કન્યા રાશિમાં પ્રવેશ કરશે.

તેવામાં ચાર રાશિના જાતકોના જીવનમાં મોટા બદલાવ જોવા મળશે.

તેમાં વૃષભ, કર્ક, મકર અને વૃશ્ચિક રાશિના જાતકોને પ્રગતિ સાથે ધન લાભના પ્રબળ યોગ છે. 

વૃષભ રાશિના જાતકો માટે વેપારમાં વૃદ્ધિ થશે.

સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

કર્ક રાશિના જાતકોના પરાક્રમમાં વૃદ્ધિ થશે, તેમનું ભાગ્ય પણ પ્રબળ થશે. 

વૃશ્ચિક રાશિના જાતકોના અટવાયેલા કામ પૂરા થશે, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે, ધનલાભના પ્રબળ યોગ છે. 

મકર રાશિના જાતકોના જીવનમાં ઘણા બદલાવ જોવા મળશે, સૂર્યની દ્રષ્ટિ પરાક્રમ ભાવ પર હશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)