શ્રાવણમાં આ મંત્રના જાપથી થઇ જશો માલામાલ

હિન્દુ પંચાંગ અનુસાર, દેવોના દેવ મહાદેવનો પ્રિય અને પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે.

આ વર્ષે શ્રાવણ માસ 59 દિવસ હોવાના કારણે વધુ ફળદાયી રહેશે.

આવો શુભ સંયોગ શ્રાવણ માસમાં 19 વર્ષ બાદ જોવા મળ્યો છે.

શ્રાવણમાં બે સાધારણ મંત્રોનો જાપ કરવાથી તમારી કિસ્મત બુલંદ થઇ શકે છે.

ॐ ત્ર્યંબકમ યજા મહે સુગંધીમ પુષ્ટી વર્ધનમ ઉરવા રુકમિવ બંધનાત્ મ્રુત્યોર્મુક્ષીય મામૃતાત

આ મહામૃત્યુંજય મંત્રથી ગમે તેવી વિપત્તિ, રોગ કે વ્યાધિને તમે દૂર કરી શકો છો.

ઘીનો દીવો પ્રગટાવીને તેનો જાપ કરવાથી મોટામાં મોટા રોગોથી છૂટકારો મળી જાય છે.

ॐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમાં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધન:

તમામ અસાધ્ય રોગ મહાદેવ બાબાની કૃપાથી આ મંત્રોના જાપથી ઠીક થઇ જાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)