જુના રોગોથી બચાવે

- એંટીઑકિસડેંટથી ભરપુર, તણાવ ઓછો કરવામાં મદદ કરે છે - મેથીનું પાણી સોજો ઘટાડશે, ફ્રી રેડિકલ તટસ્થ થઈ જશે

અનેક રોગોની સારવાર

પાચન, શ્વાસ અને ત્વચાની સમસ્યાઓ દૂર થશે

બ્લડ શુગર કંટ્રોલમાં રાખો

- ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક ઉપાય - ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડીને શુગરને નિયંત્રિત કરો

વજન ઘટાડવામાં કરશે મદદ

- મેથી, કલોંજી પાણીથી પાચન ક્રિયામાં સુધારો થશે - મેટાબોલિઝમ સુધરશે, કેલરી બર્ન થશે

રોગપ્રતિકારક શક્તિ વધારો

રોગોની સામે લડવાની ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે

આ રીતે કરો સેવન

- રાત્રે મેથી અને કલોંજીને પલાળી દો - સવારે આ પાણીને ઉકાળીને ઘૂટડો- ઘૂટડો પીવો