શું ખરેખર આ શસ્ત્રો કચરામાંથી બન્યા છે?
આપણે આપણાં ઘરમાંથી જૂના કાગળને કચરામાં ફેંકી દઈએ છીએ.
Click Here
જોકે, કલાકારો એજ સ્ક્રેપ પેપરથી નવી વસ્તુઓ બનાવી શકે છે.
Click Here
મુંબઈના રહેવાસી સર્વેશ કીરે ભંગારના કાગળમાંથી 100થી વધુ વસ્તુ બનાવે છે.
Click Here
તેમાં ગણપતિ બાપ્પાની સજાવટ માટે પણ વસ્તુઓ બનાવે છે.
Click Here
સર્વેશ છેલ્લા 8 વર્ષથી ભંગારના કાગળ અને પૂંઠામાંથી કલાકૃતિઓ બનાવે છે.
Click Here
ભણવામાંથી સમય મળે ત્યારે તે આર્ટવર્ક બનાવે છે.
Click Here
શરૂઆતમાં, તેણે ટૂથપેસ્ટના ખાલી બોક્સમાંથી ટ્રક અને હેલિકોપ્ટર બનાવ્યા.
Click Here
પીઓપીની સરખામણીમાં કાગળમાંથી બનેલી પ્રોડક્ટનું વજન ઓછું હોય છે.
Click Here
તેથી, દક્ષિણ મુંબઈના કેટલાક શિલ્પકારો સર્વેશ પાસેથી બાપ્પાની મૂર્તિ માટે જરૂરી શણગાર, હાથના શસ્ત્રો, સંગીતનાં સાધનો મેળવે છે.
Click Here
તેણે 2015માં ગણેશોત્સવ માટે શસ્ત્રો બનાવવાનું શરુ કર્યુ હતું.
Click Here
તે કાગળમાંથી 20 થી 25 ફૂટ સુધીની મૂર્તિઓના શસ્ત્રો બનાવે છે.
Click Here
તે 200 રુપિયાથી આ શસ્ત્રોનું વેચાણ કરે છે.
Click Here
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)