આ છે ભગવાન રામની પ્રિય રાશિઓ

શ્રી રામને વિશ્વના રાજા માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ ભગવાન રામની પૂજા કરે છે તેમના પર લક્ષ્મીની કૃપા રહે છે.

ભગવાન રામ તેમના તમામ ભક્તોને પ્રેમ કરે છે.

જે ભક્ત સાચા મનથી અને પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરે છે તેમને શ્રી રામની કૃપા પ્રાપ્ત થાય છે

MORE  NEWS...

પક્ષીને દાણા આપતી સમયે એક ભૂલ લગાવી શકે છે પિતૃ દોષ, જાણો નિયમો

2038 સુધી આ રાશિઓને નહિ મળે શનિની સાડાસાતીમાંથી રાહત, તો આ લોકો 2025માં થઇ જશે મુક્ત

લક્ષ્મી નારાયણ રાજયોગ, શરુ થશે આ રાશિઓનો 'ગોલ્ડન પિરિયડ'

આ વર્ષે 17 એપ્રિલે શ્રી રામ નવમી ઉજવવામાં આવશે. આ અવસર પર ચાલો જાણીએ ભગવાન રામની પ્રિય રાશિ કઈ છે.

વૃષભ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન રામની હંમેશા વૃષભ રાશિ પર વિશેષ કૃપા રહે છે.

કર્ક: કર્ક રાશિના જાતકો ભગવાન રામની કૃપાથી જીવનમાં ખૂબ પ્રગતિ કરશે.

સિંહ: ભગવાન રામની કૃપાથી સિંહ રાશિના જાતકો જે પણ કાર્ય કરશે તેમાં સફળતા મેળવશે.

તુલા: ભગવાન રામની કૃપાથી તુલા રાશિના લોકોના જીવનમાં આર્થિક સંકટ ક્યારેય નહીં આવે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

MORE  NEWS...

પક્ષીને દાણા આપતી સમયે એક ભૂલ લગાવી શકે છે પિતૃ દોષ, જાણો નિયમો

2038 સુધી આ રાશિઓને નહિ મળે શનિની સાડાસાતીમાંથી રાહત, તો આ લોકો 2025માં થઇ જશે મુક્ત

લક્ષ્મી નારાયણ રાજયોગ, શરુ થશે આ રાશિઓનો 'ગોલ્ડન પિરિયડ'