આ લોકો ન બનાવી શકે આયુષ્યમાન કાર્ડ!

સરકારી કર્મચારીઓનું આયુષ્યમાન કાર્ડ ન બની શકે. 

જે ખેડૂતોના કિસાન ક્રેડિટ કાર્ડ પર 50,000 રૂપિયાની લિમિટ હોય, તેઓ પણ આયુષ્યમાન કાર્ડ ન બનાવી શકે. 

જે સરકારી દ્વારા મેનેજ કરવામાં આવતા નોન એગ્રીકલ્ચર એન્ટરપ્રાઈઝેજમાં કામ કરતા હોય તે લોકો પણ આયુષ્યમાન કાર્ડ ન બનાવી શકે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

જે લોકોની આવક મહિને 10,000 રૂપિયાથી વધારે છે તેઓ પણ આયુષ્યમાન કાર્ડ ન બનાવી શકે. 

જેમની પાસે રેફ્રિજરેટર અને લેન્ડલાઈન ફોન છે, તેઓ પણ આયુષ્યમાન કાર્ડ માટે હકદાર નથી.

જેમની પાસે સારું ઘર કે 5 એકરથી વધારે જમીન છે, તેઓ પણ આયુષ્યમાન કાર્ડ ન બનાવી શકે. 

જેમની પાસે ખેતી કરવા મટે મેકેનાઈઝ્ડ ઉપકરણ હોય તેઓ પણ આયુષ્યમાન કાર્ડ ન બનાવી શકે. 

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.