દરરોજ ઉપયોગમાં લેવાતું જીરૂ પણ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી ગણાતો એવો અજમો પણ બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
મેથીના પાન પણ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
મીઠો લીમડો પણ ડાયાબિટીસના દર્દીને બ્લડ સુગર કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.