1 વર્ષ બાદ મંગળ બનાવશે 'રુચક રાજયોગ', આ રાશિઓનું થશે મંગલ; ભરાઈ જશે ધનનો ભંડાર
અખાત્રીજ પર બની રહ્યા સુકર્મા સહિત 5 શુભ સંયોગ, આ રાશિઓની થશે ચાંદી જ ચાંદી
સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનુ ખાસ મહત્વ હોય છે.
આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે અનેક દુર્લભ સંયોગો બની રહ્યા છે.
સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનુ ખાસ મહત્વ હોય છે.
આ વર્ષે આ તહેવાર 10મી મેના રોજ છે. સવારે 4.17 વાગ્યાથી તૃતીયા તિથિનો પ્રારંભ થશે...
સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનુ ખાસ મહત્વ હોય છે.
....11મી મેના રોજ બપોરે 2:50 વાગ્યે તૃતીયા તિથિ સમાપ્ત થશે.
સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનુ ખાસ મહત્વ હોય છે.
પૂજા કે સોનાની ખરીદી માટેનો શુભ સમય સવારે 5:33 થી 12:18 સુધીનો રહેશે.
સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનુ ખાસ મહત્વ હોય છે.
અક્ષય તૃતીયા પર સોંનુ, ચાંદી વગેરેની ખરીદી કરવાથી આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
30 વર્ષ બાદ શનિએ બનાવ્યો દુર્લભ રાજયોગ, આ રાશિઓને ન્યાયના દેવ બનાવશે રંકમાંથી રાજા