આ શ્રાવણ ઘરમાં જરૂર લગાવો ભોલેનાથનું પ્રિય ફૂલ!

બ્રહ્મ કમળ એક દુર્લભ ફૂલ હોય છે. 

એને ઘરમાં લગાવવું ખુબ શુભ માનવામાં આવે છે. 

ભોલેનાથને એ ફૂલ ખુબ પસંદ હોય છે. 

જ્યોતિષ અશોક વાષર્ણેયએ આ ઘરમાં લગાવવા અંગે જણાવ્યું છે. 

MORE  NEWS...

6 દિવસ બાદ બુધ થશે અસ્ત, 28 ઓગસ્ટ સુધી રાજા જેવું જીવન જીવશે આ રાશિઓ

10 વર્ષ બાદ શુક્ર કરશે  પ્રિય નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓના શરુ થશે સારા દિવસો

2 દિવસ બાદ બૃહસ્પતિ બદલશે પોતાની ચાલ, આ રાશિઓને આપશે અપાર ધન સંપત્તિ

ઘરમાં આને લગાવવાથી ભોળાનાથની કૃપા બનેલી રહે છે. 

આ ફૂલ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. 

આ દુર્લભ ફૂલમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. 

એને ઘરમાં લગાવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

6 દિવસ બાદ બુધ થશે અસ્ત, 28 ઓગસ્ટ સુધી રાજા જેવું જીવન જીવશે આ રાશિઓ

10 વર્ષ બાદ શુક્ર કરશે  પ્રિય નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓના શરુ થશે સારા દિવસો

2 દિવસ બાદ બૃહસ્પતિ બદલશે પોતાની ચાલ, આ રાશિઓને આપશે અપાર ધન સંપત્તિ