બોચાસણ નિવાસી અક્ષય પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને મહિલાઓથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.
08 સૂત્રીય નિયમોમાં પહેલો છે, મહિલાઓ દ્વારા કહેવામાં આવતી કોઈ વાત ન સાંભળો
બીજો નિયમ- સ્ત્રીઓ અંગે કોઈ પણ સ્થિતિમાં વાત કરવી નહિ.
ત્રીજો નિયમ - મહિલાઓ સાથે વાત ન કરવી
ચોથા નિયમમાં કહેવામાં આવ્યું છે મહિલાઓ સાથે આમોદ-પ્રમોદ પણ નહિ કરવું.
પાંચમો નિયમ- જાણી-જોઈએ સ્ત્રીઓને ક્યારે પણ ન જોવું
છઠ્ઠો નિયમ કહે છે કે એમના વિષે વિચારવું પણ નહિ.
સાતમો નિયમ કહે છે કે મહિલાઓની સંગતની કોશિશ પણ નહિ કરવી
આઠમો નિયમ પ્રાવધાન કરે છે કેકોઈ પણ સંજોગે સ્ત્રીઓ સાથે સેક્સ સબંધ સ્થાપિત ન કરવા.
સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષથી વધુ જૂનો છે, એમના મંદિર દેશ વિદેશમાં છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)
Click Here...